Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: કમળા ચોકડી પાસે POP ની ગણેશ મૂર્તિનું વેચાણ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી

Nadiad City, Kheda | Aug 25, 2025
મળતી વિગતો અનુસાર નડિયાદ રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે નડિયાદ કમળા ચોકડી પાસે આવેલ રેલવેના ઓવરબ્રિજ સાઈડમાં એક વ્યક્તિ ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું વેચાણ કરી જાહેરનામા નો ભંગ કરી રહ્યો છે જેની આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ભવરલાલ બાવરીને 110 નંગ જેટલી પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશ મૂર્તિ સાથે ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી પોલીસે રૂપિયા 86,000 ની કિંમત નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us