Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેના બડે હનુમાનજી મંદિરના મહંતે રાયગઢના પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે પૂજા નો લાભ લીધો

Himatnagar, Sabar Kantha | Aug 23, 2025
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના બડે હનુમાનજી મંદિરના મહંત તેમજ વાઘંભરી પીઠાધીશ ના મહંત શ્રી 1008 બલવીર ગીરીજી ગુરુજી આજે હિંમતનગરના ચોટીલા મહાદેવ મંદિર ગોરવાડા ખાતે આવ્યા હતા ત્યાં શિવજીના દર્શન કર્યા બાદ રાયગઢ શુકલ તેમને આગ્રહ પૂર્વક રાયગઢના પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થી લઈ ગયા હતા ત્યારે પાઇલોટિંગ સાથે તેમની ગાડી આવતા મોટી
Read More News
T & CPrivacy PolicyContact Us