Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: સતત ભારે વરસાદ માં યાલ ગામની નદી માં પાણી ભરાઈ જતા રાજપીપલા થી દેડિયાપાડા રૂટ ની 6 એસટી બસો બંધ

Nandod, Narmada | Aug 25, 2025
રાજપીપળા એસટી ડેપો ના સત્તાધીશો મુસાફરો ની સાવચેતી માટે કોઈ જોખમ નહીં લેતા હાલ માં રાજપીપળા થી દેડિયાપાડા જતી 6 રૂટ ની બસો સદંતર બંધ કરી છે, જોકે દેડિયાપાડા જતા મુસાફરો ને તકલીફ જરૂર પડી રહી છે પરંતુ એસટી વિભાગ પોતાની બસો અને મુસાફરો ની સેફ્ટી માટે આ રૂટ ની બસો બંધ કરી છે. આખા દિવસ દરમિયાન દેડિયાપાડા રૂટ ઉપર જતી 6 બસો બંધ થતા મુસાફરો ખાનગી વાહનો ના સહારે આવન જાવન કરી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us