Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલો, શાળા નોટિસનો જવાબ રજૂ નહીં કરે તો NOC રદ સુધીની કાર્યવાહી થશે, DEOનું નિવેદન

Ahmadabad City, Ahmedabad | Aug 28, 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે શિક્ષણ વિભાગે ચાર સભ્યોની કમિટી બનાવી છે, જેની પ્રાથમિક તપાસમાં સ્કૂલ સંચાલકોની બેદરકારી સામે આવી છે. આ અંગેનો અહેવાલ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે, અને હવે સરકાર અંતિમ નિર્ણય લેશે. શાળા શો કોઝ નોટિસનો જવાબ રજૂ નહીં કરે તો NOC રદ સુધીની કાર્યવાહી થશે.. ગુરુવારે 12 વાગ્યાની આસપાસ DEOનું નિવેદન
Read More News
T & CPrivacy PolicyContact Us