Download Now Banner

This browser does not support the video element.

ડભોઇ: વડોદરી ભાગોળ પાસે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે વીજ પોલ પરથી કરંટ લાગતા ગાયનું મોત

Dabhoi, Vadodara | Aug 24, 2025
ડભોઇના વડોદરા ભાગોળ પાસે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે વીજપોલ પરથી કરંટ ઉતરતા તેના સંપર્કમાં આવતા ગાયને વીજ શોખ લાગતા ગાય મોતને ભેટી હતી .જનસ્થાનિકો દ્વારા એમજીવીસીએલને જાણ કરવામાં આવતા વીજ પોલ પર સમારકામ કર્યું હતું જો કે ગાયના મોતથી સ્થાનિકોમાં રોશની લાગણી જોવા મળી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us