Download Now Banner

This browser does not support the video element.

આદિત્યાણાના ખેડૂતો વિવિધ સમસ્યાને લઈને પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરીએ રામધૂન બોલાવી

Porabandar City, Porbandar | Sep 10, 2025
આદિત્યાણાની દાદર સીમમાં રહેલા યોગેશ્વર એસ.કે.વાયના ખેડૂતો લગાવેલ સોલાર સીસ્ટમના બીલીંગ અને મેઇન્ટેનન્સ બાબતે અઢળક ફરિયાદો સામે આવી હતી ત્યારે ખેડૂતોની ફરિયાદનું 24 કલાકમાં ફોલ્ટ મેઇન્ટેનન્સ કરવાનું હોય છે તેના બદલે 15 દિવસ સુધી કામ થતુ નથી. ખેડૂતોએ પોરબંદરના પી.જી.વી.સી.એલ.વર્તુળ કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા અને વર્તુળ કચેરીમાં રામધૂન બોલાવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us