Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: અમદાવાદમાં સાબરમતીનું રોદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટના વોક વે પાણીમાં ગરકાવ, 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામ એલર્ટ પર

Vejalpur, Ahmedabad | Aug 26, 2025
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. 26 ઓગસ્ટ સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું. જેથી મંગળવારે 2 વાગ્યા સુધીમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us