Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: ખારો ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું, નીચાણ વાળા ગામડાઓને એલર્ટ કરાયા

Palitana, Bhavnagar | Sep 9, 2025
પાલીતાણા ખારો સિંચાઈ યોજના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણીની સારી આવક રહેતા રૂટ લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા હતા જેમાં દરવાજા ખોલી પાણી છોડી મોટી પાણીયાળી ,નાની પાણીયાળી સહિત ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us