Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર સાબરમતી નદી પાસે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા 11061 વૃક્ષો નુ રોપણ કરાયું

Vijapur, Mahesana | Sep 10, 2025
વિજાપુર સાબરમતી નદી કિનારે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બિગ્રેડ દ્વારા 11061 જેટલા વૃક્ષો નુ રોપણ આજરોજ બુધવારે બપોર ત્રણ કલાકે કરવામાં આવ્યું હતુ. અને હાલમાં ચોમાસા ની ઋતુમાં આ કરેલા વૃક્ષા રોપણ થી પર્યાવરણ સુદ્ધ થશે. પર્યાવરણ ની જાળવણી માટે ઠેર ઠેર વૃક્ષો નુ રોપણ કરવા લોકોને અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us