Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: શહેરમાં વાલ્મિકી વાસ માં વરસાદના કારણે વૃધ્ધ દંપતીનું કાચું મકાન ધરાશાયી મોટી જાનહાની થતા ટળી હતી

Dhrangadhra, Surendranagar | Sep 11, 2025
સતત વરસી રહેલા વરસાદના કારણે કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવી છે તેમાં ધ્રાંગધ્રાના વાલ્મિકી વાસમાં રહેતા ભુપતભાઈ બાલાભાઈ વાલોદરા નુ મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી વૃધ્ધ દંપતિ ઘરમાં એકલા જ રહેતા હોય ત્યારે સમય સૂચકતા વાપરી બહાર આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us