Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા દરબાર રોડનો પાણીનો બોર દોઢ મહિના બાદ નવો બનતા ગૃહિણીઓ ને પાણીની રાહત.

Nandod, Narmada | Aug 25, 2025
નવો પાણીનો બોર ચાલુ તો થયો અને પાણી પણ પહેલા ની જેમ પૂરતા પ્રમાણ માં આવતું થયું.પરંતુ નવા બોર ના કારણે અંદર ની માટી પાણી.માં આવતા પાણી દોઢું આવતું હવાથી આ પાણી પીવાના ઉપયોગ માં લઈ શકાય નહીં માટે હજુ પીવાના પાણી ની.તકલીફ તો ચાલુ જ છે. હવે પાણી માં બોર માંથી આવતી.માટી ના.કારણે પાણી દોઢું આવવાની તકલીફ ક્યારે દૂર થશે એ બાબતે ગૃહિણીઓ ચિંતિત છે.
Read More News
T & CPrivacy PolicyContact Us