Download Now Banner

This browser does not support the video element.

દસાડા: દસાડા પંથકમાં પડેલા ભારે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા

Dasada, Surendranagar | Sep 11, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં હાલમાં પડેલ ભારે વરસાદ બાદ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવા પામ્યા છે ત્યારે ભારે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે ખેડૂતોના ઉભા પાકમા પાણી ભરાઈ જતા સમગ્ર પાક નષ્ટ થવા પામ્યો છે ત્યારે દસાડા ના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પાક નષ્ટ થવાથી ખેડૂતોએ સરકાર પાસે પાક નિષ્ફળ અંગે સર્વેની માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us