Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: તરણેતર ના મેળામાં પશુ પ્રદર્શન અંગે વિવિધ નસલના પશુઓ અંગે પશુપાલક ડાયરેક્ટરે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Aug 27, 2025
સુરેન્દ્રનગરના વિશ્વવિખા તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન યોજાય છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા વિવિધ નસોના પશુઓને પ્રોત્સાહન ઇનામ 40 લાખથી વધુ આપવામાં આવે છે ત્યારે આ અંગે પશુપાલન ડાયરેક્ટર ભરતસિંહ ગોહિલે સમગ્ર પશુ પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us