Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: ભાર્ગવી સોસાયટી ખાતે બ્રહ્મા કુમારી સેવા કેન્દ્રમાં 18 મી પુણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

Dhrangadhra, Surendranagar | Aug 23, 2025
ધાંગધ્રા ભાર્ગવી સોસાયટી ખાતે બ્રહ્મા કુમારી સેવા કેન્દ્ર દ્વારા રાજયોગની દાદી પ્રકાશ મણીજીની 18 મી પુણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાકીય પ્રવૃત્તિને લઈને એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો મહિલા દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં જોડાઈને 35 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું..
Read More News
T & CPrivacy PolicyContact Us