Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: કૃષ્ણનગર ખાતે આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સહિત શ્રાવણી અમાસ નિમિત્તે શહેરના વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી

Wadhwan, Surendranagar | Aug 23, 2025
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શ્રાવણી અમાસને લઈ સેના વિવિધ મંદિરોમાં તેમજ કૃષ્ણસ્વાર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના અને દશાંશ કોમ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં આસપાસની સોસાયટીના લોકોએ પૂણાવતી દરમિયાન દર્શનનો લાભ લીધો
Read More News
T & CPrivacy PolicyContact Us