Download Now Banner

This browser does not support the video element.

પર્યુષણ પર્વ નિમિત્તે ભાવનગર થી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, ડીઆરએમ કચેરી ખાતેથી માહિતી અપાઈ

Bhavnagar City, Bhavnagar | Aug 24, 2025
ભાવનગર ડીઆરએમ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર ભાવનગર ટર્મિનલ સ્ટેશનથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આગામી પર્યુષણ પર્વને ધ્યાને રાખી રેલવે વિભાગએ મુસાફરોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા તારીખ 29-8 ને શુક્રવારના દિવસે ભાવનગર ટર્મિનસ થી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જે અંગે મુસાફરોને નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us