Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: ભાગળ ખાતે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જનના રૂટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા.

Chorasi, Surat | Sep 5, 2025
સુરત શહેરમાં હવે ગણેશ વિસર્જન માત્ર એક દિવસ બાકી રહી ગયો છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં ગણેશ વિસર્જનના રૂટનું ચેકિંગ કરી રહી છે ત્યારે ભાગડ વિસ્તારમાં આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારના ગણેશ વિસર્જનના રૂટનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું જો કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એસ આર પી એફ સી આર પી એસ ના જવાનોને જરૂરી સૂચનો પર આપવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us