Download Now Banner

This browser does not support the video element.

વેરાવળના ટાવર ચોક ખાતે શહેરના તમામ ગણપતિજીનું વિસર્જન પૂર્વે સ્વાગત કરાયું,સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખે આપી વિગતો

Veraval City, Gir Somnath | Aug 31, 2025
વેરાવળ શહેરમાં આજરોજ મોટા ભાગના ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.તે પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે અબીલ ગુલાલની છોળો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ તકે તમામ ગણપતિજીનું સ્વાગત શિલ્ડ આપીને કરવામાં આવ્યું હતું.સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાએ આપી પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us