Download Now Banner

This browser does not support the video element.

બારડોલી: બારડોલી ખાતે 150 થી વધુ ગણેશજીની પાંચમાં દિવસે ઉત્સાહભેર મીંઢોળા નદીમાં વિસર્જન કરાયું

Bardoli, Surat | Aug 31, 2025
બારડોલી ખાતે પાંચમા દિવસે 150થી વધુ ગણેશ મૂર્તિ વિસર્જન, ગણેશોત્સવનો પાંચમો દિવસ, બારડોલીમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ, મીંઢોળા નદીના તળાવડી નજીક ઓવારે વિસર્જન પ્રક્રિયા શરૂ, પાંચ દિવસ માટે સ્થાપિત કરાયેલી મૂર્તિઓનું ભક્તો દ્વારા વિસર્જન, સાંજથી લઈને મોડી રાત સુધી નાની-નાની પ્રતિમાઓનું વિસર્જન ચાલુ, કુલ 150થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ,
Read More News
T & CPrivacy PolicyContact Us