Download Now Banner

This browser does not support the video element.

કંટોલીયા-બાંદરા રોડ તરફ ચાલ્યા ગયેલા મૂકબધિર યુવકનું પરિવાર સાથે મિલન કરાવી એડવોકેટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

Gondal City, Rajkot | Aug 21, 2025
ગોંડલ માનવતાની મહેક એડવોકેટની સરાહનીય કામગીરીથી મૂકબધિર યુવકનો પરિવાર સાથે મિલનગોંડલના જેતપુર રોડ પર આવેલા સાંઢિયા પુલ પાસે રહેતા ગજાભાઈ સરાણીયાનો મૂકબધીર દીકરો દલુભાઇ ગત રાત્રિએ મેળામાંથી ભૂલો પડી ગયો હતો. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા, તેવામાં શહેરના એક જાગૃત એડવોકેટની સમયસૂચકતા અને માનવતાવાદી અભિગમને કારણે દલુભાઇનું હેમખેમ પરિવાર સાથે મિલન થયું હતું. દલુભાઇ રાત્રિના સમયે મેળામાંથી ઘરે પરત ફરતી વખતે રસ્તો ભૂલીને કંટોલીયા-બાંદરા રોડ તરફ ચાલ્યા ગય
Read More News
T & CPrivacy PolicyContact Us