Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: ગણેશ ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવી

Himatnagar, Sabar Kantha | Aug 27, 2025
હિંમતનગરના મહાવીરનગર સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે છેલ્લા 32 વર્ષથી ગણેશ મહોત્સવ યોજાય છે ત્યારે ચાલુ સાલે પણ પરંપરા મુજબ શોભા યાત્રા યોજી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જોકે આ સમગ્ર બાબતે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના મંડળ પ્રમુખ બ્રિજેશભાઈ પટેલે આપી પ્રતિક્રિયા.
Read More News
T & CPrivacy PolicyContact Us