Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા એસટી ડેપોની ૧૧ બસો અમદાવાદ પીએમ ના કાર્યક્રમ માં મોકલતા મુસાફરો અટવાયા#jansamasya

Nandod, Narmada | Aug 25, 2025
જોકે કેટલાક અટવાયેલા મુસાફરો નું કહેવું હતું કે છાસવારે સરકારી કાર્યક્રમો માં એસટી બસો નો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે મુસાફરો તકલીફ માં મુકાઈ છે તો સરકારી કાર્યક્રમો માટે સરકારે અન્ય ખાનગી વાહનો નો ઉપયોગ કરવો જોઈએ નહીં તો વર્ષો થી ચાલતી આ નીતિ માં મુસાફરો મુશ્કેલી માં મુકાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us