Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: સદવિચાર હોસ્પિટલમાં બાળકનું મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો

Palitana, Bhavnagar | Sep 26, 2025
પાલીતાણાના ગારીયાધાર રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલમાં બાળકનું મોત થયું હતું જેને લઇને પરિવારે ડોક્ટરો પર આક્ષેપો કર્યા હતા અને કરવામાં આવ્યો હતો ઘટનાને પગલે આગેવાનો દોડી આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી અને પરિવારમાં બાળકનું મોત થતા ભારે રોષ જોવા મળ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us