Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ: વલાસણ નજીક ગરનાળાની કામગીરી પૂર્ણ થતા વાહનોની અવર જ્વર શરૂ થઈ
Anand, Anand | Sep 6, 2025
આણંદ-સોજીત્રા માર્ગ ઉપર વલાસણ પાસે ગરનાળાની કામગીરી ચાલુ હતી જેને લઇને ભારે વાહનોની અવરજવર બંધ હતી. હાલ ઘરનાળાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અને વાહનોની અવરજવર શરૂ થઈ જતા વાહન ચાલકોને રાહત થઈ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!