Download Now Banner

This browser does not support the video element.

શ્રાવણ માસ દરમિયાન 16 લાખથી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા,800 ધ્વજાપૂજા,જનરલ મેનેજરે કાર્યાલયથી આપી વિગતો

Veraval City, Gir Somnath | Sep 2, 2025
પવિત્ર શ્રાવણ માસની તાજેતરમાં પૂર્ણાહુતિ થઈ છે ત્યારે સમગ્ર માસ દરમિયાન 16 લાખથી વધુ શિવભક્તોએ મહાદેવના પ્રત્યક્ષ અને 18 કરોડથી વધુ લોકો પરોક્ષ એટલે કે ઑનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ 800 થી વધુ ધ્વજારોહણ કરી ભક્તો ધન્ય બન્યા હતા.ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આપી સમગ્ર વિગતો
Read More News
T & CPrivacy PolicyContact Us