Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: દામોદર કુંડ ખાતે આવતીકાલે ભાદરવી અમાસને લઈ ભક્તોની ભીડ ઉમટી પડશે પોલીસનું ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયો, ડીવાયએસપીએ માહિતી આપી

Junagadh City, Junagadh | Aug 22, 2025
જુનાગઢમાં સર્વે પિતૃ ભાદરવી અમાસને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આવતીકાલે દામોદર કુંડ ખાતે લાખો ભક્તો પિતૃ તર્પણ કરશે.ભીડને નિયંત્રિત કરવા માટે સોનાપુર સ્મશાન પાસેથી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.આ બંદોબસ્તમાં બે પીઆઈ, પાંચ પીએસઆઈ, ૮૬ પોલીસ જવાન તેમજ ૬૦ જીઆરડી અને હોમગાર્ડ જવાન ફરજ બજાવશે.ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ લોકોને અપીલ કરી છે કે, દામોદર કુંડ ખાતે આવતા સમયે પોલીસને પૂરતો સહકાર આપવામાં આવે.
Read More News
T & CPrivacy PolicyContact Us