Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: સાબરમતી નદી બે કાંઠે થતા નબળા બ્રિજને લઈને હિંમતનગર વિજાપુર હાઇવે પરનો બ્રિજ બંધ કરાયો

Himatnagar, Sabar Kantha | Aug 24, 2025
સાબરકાંઠા મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થતા ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલી દેવાયા છે ત્યારે સાબરમતી નદી માં પાણીનું પ્રવાહ વધવાને કારણે તે બે કાંઠે થઈ છે તેના લીધે સાબરકાંડ હિંમતનગર ના દેરોલ થી વિજાપુરને જોડતો બ્રિજ બિસ્માર્ક હોવાને લઈને તંત્ર દ્વારા આ રોડ બંધ કરી દેવામાં આવ્યું છે કુલ બિસ્માર્ક હોવાને કારણે અને નદી બે કાંઠે થઈ હોવાને કારણે કોઈ જાનહાની અને અકસ્માતની ઘટના ન સર્જાય તે માટે મહેસાણા જિલ્લા
Read More News
T & CPrivacy PolicyContact Us