Download Now Banner

This browser does not support the video element.

આંકલાવ: આકલાવ પોલીસ માથક ખાતેથી નવાખના બનાવને લઈને ઇન્ચાર્જ ડીવાયએસપીએ માહિતી આપી

Anklav, Anand | Sep 2, 2025
સોમવારે સાંજે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં નવાખલમાં બનેલા બનાવને લઈને આકલાવ પોલીસ મથક ખાતેથી ઇન્ચાર્જ ડીવાયએસપી પાર્થ ચોવટીયાએ વિગતવાર માહિતી આપી હતી. સમગ્ર બનાવને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us