Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: વિશ્વકર્મા જયંતી પર જાહેર રજાની માંગ સાથે પંચમહાલ જીલ્લા મજદૂર સંઘે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું

Godhra, Panch Mahals | Sep 2, 2025
પંચમહાલ જીલ્લા મજદૂર સંઘે વિશ્વકર્મા જયંતીના દિવસે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે રાજ્ય સરકારને કલેકટર મારફતે આવેદનપત્ર આપ્યું છે. શ્રમિક જગતના આરાધ્ય દેવ ભગવાન વિશ્વકર્માની જયંતી શ્રમિકો, કારીગરો અને ઉદ્યોગજગતમાં પૂજન, શોભાયાત્રા તથા સેવાકાર્યથી ઉજવાય છે. મજદૂર સંઘે જણાવ્યું કે આ દિવસે કારીગરો રોજિંદું કામ મૂકી ભક્તિપૂર્વક ઉજવણી કરે છે. તેથી સરકાર જાહેર રજા જાહેર કરે તો શ્રમિકોને ધાર્મિક તથા સામાજિક રીતે ઉજવણી કરવાનો સત્તાવાર અવસર મળશે
Read More News
T & CPrivacy PolicyContact Us