Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર જંત્રાલ રોહિતવાસ માં રસ્તા બાબતે તકરાર કરી મારામારી કરતા સાત સામે ફરીયાદ ત્રણ ને ઇજા

Vijapur, Mahesana | Sep 10, 2025
વિજાપુર જંત્રાલ ગામના રોહિત વાસ માં રહેતા મોતી ભાઈ સોલંકી ને ગામના સરકારી આવાસ માં રહેતા કાન્તિ ભાઈએ તું કેમ એમને અહીથી આવ જવા ની ના પાડે છે. તેમ કહી સોમવારે બપોર ના કાન્તિ ભાઈ સોલંકી અને બીજા છ ઘર આગળ આવી લાકડી અને છૂટી ઈંટો ફેંકી ઘર ના ત્રણ જણાને સામન્ય ઈજાઓ કરી ધમકીઓ આપતા મોતી ભાઈ સોલંકીએ પોલીસ મથકે આજરોજ બુધવારે બપોર બે કલાકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે સાત જણા સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us