Download Now Banner

This browser does not support the video element.

જલાલપોર: નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ચીખલીમાં જે ઘરની નુકસાન થયું છે તેમના માટે 2500 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા

Jalalpore, Navsari | Sep 29, 2025
નવસારી જિલ્લા સહિત તાલુકામાં જે વાવાઝોડું આવ્યું હતું અને ચીખલીમાં જે ઘરોને નુકસાન થયું છે તેમના પરિવાર માટે નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 150 જેટલી અનાજની કીટ અને 2500 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ત્યાં પહોંચાડ્યું હતું અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us