Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: નવરાત્રી તહેવાર નિમિત્તે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા તૈયારીઓ શરૂ 300થી વધુ બાળાઓ લેશે રાસ

Junagadh City, Junagadh | Sep 13, 2025
નવરાત્રી તહેવાર નિમિત્તે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા તૈયારીઓ શરૂ 300થી વધુ બાળાઓ લેશે રાસ, ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ 300 જેટલી દીકરીઓએ ગાંધીગ્રામ ગરબી મંડળ માં ભાગ લીધો છે અને નવરાત્રિના નિમિત્તે વિવિધ માની આરાધના કરતા કરતા રાસ રજૂ કરશે..
Read More News
T & CPrivacy PolicyContact Us