Download Now Banner

This browser does not support the video element.

નવસારી: શ્રાવણ ના ત્રીજા સોમવારે સવા લાખથી વધુ બીલીપત્રથી દેવેશ્વર મંદિરના ગર્ભ ગૃહનો શણગાર કરવામાં આવ્યો

Navsari, Navsari | Aug 11, 2025
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે શ્રાવણ નો ત્રીજો સોમવારે રાત્રિના સમયે શિવલિંગનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેમાં દેવેશ્વર મંદિરના ગર્ભ ગૃહનો શણગાર કરવામાં આવ્યો હતો. સવા લાખથી વધુ બીલીપત્રથી શણગાર કરવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us