Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: જૈન સંઘોમાં કલ્પસૂત્ર માં ભગવાન મહાવીર સ્વામી ના જન્મ વાંચન નો કાર્યક્રમ યોજાયો,દ્રશ્યો ડેરાપોડ જૈન સંઘ ના.

Vadodara East, Vadodara | Aug 24, 2025
આજે કલ્પસુત્ર ના વાંચન માં ભગવાન મહાવીર નું જન્મ વાંચન આવે છે.જેમા ભગવાન મહાવીર સ્વામી ની માતા ત્રિશલા ને આવેલ ૧૪ સ્વપ્નો શુ ફળ આપે છે અને ભગવાન ના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું અને ભગવાન ના જન્મ ના પ્રભાવે નારકી ના જીવો પણ શાતા મેળવે છે એમ ડેરા પોળ જૈન સંઘ માં બિરાજમાન ધર્મ સુરી સમુદાય ના શિષ્યા રાજરત્નાશ્રીજી ( રાજા) તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us