Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: ITRA ખાતે આયુર્વેદ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓએ નવરાત્રીમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી

Jamnagar City, Jamnagar | Sep 25, 2025
જામનગરની કેન્દ્રીય આયુર્વેદ સંસ્થાન ITRA દ્વારા નવરાત્રી પર્વનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 67 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે આવતા હોય છે. હાલ નવરાત્રી પર્વને લઈ વિદેશીઓ પણ માં ભગવતીની આરાધનાના પર્વ નવરાત્રીમાં જોડાઈ ગરબે ઘૂમતા અનોખા દ્ર્શ્યો સર્જાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us