ભારત સરકારની વન બંધુ કલ્યાણ યોજના ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રહેતા અને તેમાં પણ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદ નીવડી છે કાચા ઘરની વ્યથા અને ત્યારબાદ પાકા ઘરમાં આવતા હર્ષની લાગણી અનુભવતા ઝરણ ગામ માં પોતાના આવાસ થી પ્રતિક્રિયા આપતા જીતેન્દ્રભાઈ એ સરકારનો આભાર વ્યક્ત કર્યો.