Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સંત સરોવરમાં 23,420 ક્યુસેક પાણીની આવક તો 21 દરવાજા ખોલીને 27,282 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Gandhinagar, Gandhinagar | Aug 25, 2025
ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સતત પાણીની આવક વધી રહી છે. આજે ત્રીજા દિવસે પણ સરોવરના 21 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં સંત સરોવરમાં 23,420 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 27,282 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વધુમાં, ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમમાંથી પણ 85,484 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે સંત સરોવરમાં પાણીની આવક સતત વધી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us