Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ના સમર્થનમાં આપના નેતા ઈશુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતેથી માહિતી આપી.

Nandod, Narmada | Aug 28, 2025
ઈશુદાન ગઢવીના જણાવ્યા મુજબ ધારાસભ્યને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે તેમની પણ ખોટી ખોટી લગાવવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા મોટા મોટા વકીલો લગાવવામાં આવ્યા છે ઘણીવાર વકીલ બદલવાની તારીખ તો ઘણીવાર સત્ય સામે લાવવાની તારીખ તો આજે વકીલોની હડતાલના કારણે તેમનો જેલવાસ લંબાયો છે આ ભાજપનું એક ષડયંત્ર છે.
Read More News
T & CPrivacy PolicyContact Us