Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: વાસણા બેરેજમાંથી 24,107 ક્યુસેક પાણી છોડાયું, વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

Ahmadabad City, Ahmedabad | Sep 6, 2025
અમદાવાદની સાબરમતી નદીમાં ફરી એક વખત પાણી છોડાયું.. જેથી શનિવારે 11.45 કલાકે સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી. વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજમાંથી 24,107 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ રહી છે. જેથી નદીકાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે..
Read More News
T & CPrivacy PolicyContact Us