Download Now Banner

This browser does not support the video element.

નવસારી: દુધિયા તળાવ પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિરની સામે એક અકસ્માત સર્જાયો સગીરનું થયું ઘટના સ્થળે મોત

Navsari, Navsari | Aug 25, 2025
દુધિયા તળાવ પાસે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ડીજેના વાહન ઉપરથી એક સગીર નીચે પટકાયો હતો જેને લઈને તેનું ઘટના સ્થળે મોત થયું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં આવી બે ઘટના દુખદ ઘટના નવસારી જિલ્લામાં બની છે
Read More News
T & CPrivacy PolicyContact Us