Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: સરદાર પાર્કથી ગણેશ પાર્ક માર્ગ ઉપર ગણેશજીની આગમન યાત્રામાં આખલો ઘુસી આવતા ચાર મહિલા સહિત પાંચ લોકોને ઇજા પહોંચી હતી.

Anklesvar, Bharuch | Aug 27, 2025
મંગળવારની રાતે સરદાર પાર્કથી ગણેશ પાર્ક માર્ગ ઉપર ગણેશજીની આગમન યાત્રા જોઈ હતી.જે શોભયાત્રામાં અચાનક આખલો ઘુસી આવતા નાસભાગ મચી જવા પામી હતી.આ આખલાને પગલે ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us