Download Now Banner

This browser does not support the video element.

ગણદેવી: બીલીમોરા ઓવારા ખાતે મન્નતના રાજાનું વીસર્જન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ભક્તોની જનમેદની ઉંમટી

Gandevi, Navsari | Sep 6, 2025
નવસારીમાં બીલીમોરા ના ઓવારા ખાતે મંડપના રાજાનું વિસર્જન કરવામાં આવ્યું છે. ભક્તોની મોટી સંખ્યામાં ભીડ બીલીમોરા ખાતે ઉમટી હતી. ભક્તોએ ભાવભીની આંખે બાપાને વિદાય આપી. તંત્ર દ્વારા પણ અહીં વિશેષ વ્યવસ્થા વિસર્જન માટે કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us