Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: મગોદ ગામે ગણપતિ વિસર્જન બાદ થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત બનેલા એકની હાલત ગંભીર થતા વધુ સારવાર હેઠળ સુરત ખસેડાયો

Valsad, Valsad | Sep 7, 2025
રવિવારના 10:00 કલાકે મળેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડના મગોદ ગામ ખાતે ગતરોજ ગણપતિ વિસર્જન બાદ જૂની અદાવત રાખી મારામારીની ઘટના બની હતી. જેમાં એક ઈસમ ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ સુરતને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. કે ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us