Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: ગોધરા ખાતે સિંધી સમાજ દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે વિધાર્થીની હત્યા મામલે આવેદનપત્ર પાઠવ્યું

Godhra, Panch Mahals | Aug 25, 2025
અમદાવાદના મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાને લઈ સિંધી તથા હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગોધરા ખાતે સિંધી સમાજ, ભારતીય સિંધુ સભા તથા હિંદુ સંગઠનો દ્વારા જિલ્લા સેવાસદન કચેરીએ આવેદનપત્ર આપ્યું. આવેદનમાં હત્યારા આરોપીને કડક સજા તેમજ ફાંસીની માગણી કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિઓએ સરકારને ચેતવણી આપી કે હિંદુ સમાજ પરના અત્યાચાર સહન નહીં કરાય
Read More News
T & CPrivacy PolicyContact Us