Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: મનરેગા ના મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાભાઈ રાજપીપલા ખાતેથી માહિતી આપી.

Nandod, Narmada | Aug 31, 2025
સાંસદ મનસુખભાઈ વસાવા ના જણાવ્યા મુજબ જે મનરેગાના વાત છે એ મુદ્દે ઘણી બધી વાતો થઈ ચૂકી છે હવે એ વાતનો કોઈ મતલબ નથી જે કામ થઈ ગયા છે તે થઈ ગયા છે હવે હાલમાં જે નવી મનરેગા પ્રક્રિયા ચાલી રહી છે તેને ચાલવા દો કેમકે કેટલાક વ્યક્તિઓની રોજગારી છીનવાઇ રહી છે એ જ મારો પ્રશ્ન છે
Read More News
T & CPrivacy PolicyContact Us