Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ગિરનાર પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ થયા મામલે આપ નેતા પ્રવીણ રામે મહંત સોમનાથ બાપુની મુલાકાત કરી પ્રતિક્રિયા આપી

Junagadh City, Junagadh | Oct 7, 2025
જુનાગઢ ગિરનાર પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ તોડફોડ મામલે આપ નેતા પ્રવીણ રામે આજે મહંત સોમનાથ બાપુની મુલાકાત કરી પ્રતિક્રિયા આપી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જવાબદાર અસામાજિક તત્વોને ઝડપી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us