Download Now Banner

This browser does not support the video element.

ડાંગ જિલ્લાનાં પીપરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 144થી 151માં હનુમાનજી મંદિરોનું લોકાર્પણ કર્યું.

Ahwa, The Dangs | Aug 31, 2025
ગુજરાતનાં 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજયસભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ઉઠાવ્યો છે જેને “ડાંગ પ્રયાગ હનુમાન યાગ' નામ આપવામાં આવ્યુ છે. ડાંગ જિલ્લાનાં 311 ગામડાઓ પૈકીનાં 151 ગામોમાં મંદિરો તૈયાર થઇ ગયા છે. અને ભક્તો માટે લોકાર્પણ પણ કરી દીધા છે અને બાકીના આવનારા 2 વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં ઉપસ્થિત
Read More News
T & CPrivacy PolicyContact Us