Download Now Banner

This browser does not support the video element.

ડીસા ભાદરવા સુદ નોમના નિમિત્તે રામાપીરના મંદીર નેજા ચઢાવયા શહેરના રાજમાર્ગો પર નીકળી ભવ્ય શોભાયાત્રા

Deesa City, Banas Kantha | Sep 1, 2025
ડીસા ભાદરવા સુદ નોમના બાબા રામદેવ પીરના મંદીરે નેજા ચઢાવયા આજરોજ 1.9.2025 ના રોજ 5 વાગે ડીસા જલારામ મંદીરની સામે નેજા ચઢાવયા મરચાં બજારથી બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળી જય બાબેરીના નાદથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us