Download Now Banner

This browser does not support the video element.

ગારિયાધાર: બેલા ગામે વાડીમાં વીજશોક મુકતા નીલ ગાયનું મોત થતા વાડી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઇ

Gariadhar, Bhavnagar | Aug 27, 2025
ગારીયાધાર ના બેલા ગામે વિસ્તારમાં ઈલેક્ટ્રીક વીજ શોક લાગતા નીલ ગાયનું મોત નીપજ્યું હતું જેમાં વાડીમાં ઈલેક્ટ્રીક શોક મૂકવામાં આવતા આ ઘટના બની હોવાને લઈ લે વાડી માલિક વિરોધ ગુનો દાખલ કરીએ કાર્યવાહી કરાઈ હતી અને તેમની અટક કરવામાં આવી હતી જેમાં વન વિભાગ જોડાયો હતો અને કામગીરી કરાઈ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us