Download Now Banner

This browser does not support the video element.

વડોદરા દક્ષિણ: જુનિગઢી ના ગણેશ જી ની વિસર્જન યાત્રા પાણીગેટ સ્થિત વિસ્તાર માંથી નીકળી

Vadodara South, Vadodara | Sep 2, 2025
ગણેશજીની વિસર્જન યાત્રાઓની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં આજરોજ જૂનીગઢી વિસ્તારમાંથી ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી પાણીગેટ અને માંડવી વિસ્તારમાંથી આ વિસર્જન યાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થઈ હતી જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હિન્દુ સમાજના લોકોનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us